Important Points of Indian History Topic - ભારતીય ઈતિહાસનાજાણવાના સ્ત્રોતો

Indian History Important Notes 

Topic - ભારતીય ઈતિહાસના સ્ત્રોતો 

      પુરાતાત્વિક સ્ત્રોત =  અભિલેખ

          અભિલેખોના અધ્યયનની શાખાને એપીગ્રાફી કહે છે.

          વિશ્વનો સૌથી પ્રાચીન અભિલેખ બોગજકોઈ (મધ્ય એશિયા) સમય : ઈ.સ.પૂર્વે.૧૪૦૦

          ભારતમાં સાર્વાધિક અભિલેખો મૈસુર(કર્ણાટક) માંથી પ્રાપ્ત થયા છે.

          ભારતનાં સર્વાધિક અભિલેખો સમ્રાટ અશોકના સમયમાં પ્રાપ્ત થયા હતા.

          અશોકના અભિલેખોની પ્રેરણા ઈરાની સમ્રાટ (ડેરિયસ ૧)માંથી મલેલ છે.

          સૌપ્રથમ અશોકના અભિલેખોને વાંચવામાં જેમ્સ પ્રિન્સેસ ને સફળતા મળી હતી.

          પ્રાચીન ભારતનો ઈતિહાસ પહેલી વખત સુવ્યવસ્થિત રીતે લખવાનો પ્રયાસ કરનાર

વિન્સેન્ટ સ્મિથ ,  Early History of Indiaપુસ્તક લખી હતી.

       પ્રથમ બીનસરકારી અભિલેખ હેલીયોડોરસનો વિદિશાનો અભિલેખ જેને વિષ્ણુ સ્તંભલેખ તરીકે પણ ઓળખવામાં આવે છે.

       સંસ્કૃત ભાષાનો સૌથી પ્રાચીન અભિલેખ રુદ્રદામનનો જુનાગઢ અભિલેખ (ગુજરાત)

       આ એકમાત્ર એવો અભિલેખ છે જેમાં ચંદ્રગુપ્ત મૌર્ય, અશોક તથા રુદ્રદામન સહીત ત્રણ શાશકોનો ઉલ્લેખ જોવા મળે છે.

       અભીજ્ઞાનશાકુંતલમ અને ઋગ્વેદનો અંગ્રેજીમાં અનુવાદ સૌથી પહેલાં વિલિયમ જોન્સ કરવામાં આવેલ છે.

       દ્વારા કરવામાં આવ્યો હતો.

       ભાનુગુપ્તના એરણ અભિલેખમાં સતીપ્રથાનો સૌપ્રથમ ઉલ્લેખ જોવા મળે છે.

 

·           પુરાતાત્વિક સ્ત્રોત =  સિક્કા 

·         સિક્કાના અધ્યયનશાસ્ત્રનેન્યુમિસ્મેંટીક (મુદ્રાશાશ્ત્ર) કહે છે.

·         ભારતનાં પ્રાચીનતમ સિક્કાઓને આહત સિક્કા તરીકે ઓળખવામાં આવતા.

·         ઈ.સ. ૧૮૩૫મા જેમ્સ પ્રિન્સેપએ તમને પંચમાંર્ક તરીકે ઓળખાવેર છે. કારણ કે જેના પર વૃક્ષ, માછલી,સાઢ,હાથી,અર્ધચંદ્ર જેવા ચિહ્નો છાપેલા હતા.

·         ભારતમાં સૌપ્રથમ ચાંદીનાં સિક્કા પ્રાપ્ત થયા છે.

·         સૌપ્રથમ સોનાના સીક્કા જારી કરનાર હિંદયવન રાજા મિનાંદર

·         વ્યાપારિક ધોરણે સોનાનાં સિક્કા સૌપ્રથમ બહાર પાડનાર વિમા કડફીસ

·         સીક્કાઓ પર સૌપ્રથમ મહાત્મા બુદ્ધનું ચિત્ર અંકિત કરાવનાર કુષાણ શાશક કનિષ્ક

·         વિણા વગાડતા દર્શાવેલ સિક્કાઓ બહાર પાડનાર સમુદ્રગુપ્ત

·         શુદ્ધ અરબી સિક્કાઓ શરુ કરનાર ગુલામવંશનો વાસ્તવિક સ્થાપક ઈલ્તુંતમિશ

·         ઈલ્તુતમિશનાં ચાંદીના સિક્કા ટંક અને તાંબાનાં સિક્કા જીતલ કહેવાતા.

·         સિક્કા પર લક્ષ્મીનું ચિત્ર અંકિત કરાવનાર મોહમદ ઘોરી

·         ચામડાના સિક્કા બહાર પાડનાર નીજમુદિન ભિસ્તી.

·         સોનાનાં સિક્કા સર્વાધિક ગુપ્તકાળામાં બહાર પાડ્યા હતા.

·         ચલન તરીકે રૂપિયા ચલાવનાર શાશક શેરશાહ સુરી.   



     ધાર્મિક અને ઐતિહાસિક સાહિત્ય

·         હિંદુ ધર્મ સબંધિત સાહિત્ય વેદો, ઉપનિષદો, આરણ્યકો, બ્રાહ્મણગ્રંથો,

·          સ્મૃતિ સાહિત્ય, પુરાણ , મહાકાવ્ય..

·         બૌદ્ધ ધર્મ સંબધિત સાહિત્ય જાતક કથાઓ , વિનયપીટક , સુત્તપીટક

·         અને અભિધ્ધમ પીટક

·         મિલિન્દપહ્નો ગ્રંથ યુનાની શાશક મિનેન્દર અને બૌદ્ધ ભીક્ષુક્ નાગસેન

·          વચ્ચેનો ધાર્મિક વાર્તાલાપ (પ્રશ્નોજવાબ)

·         દિપવંશ  અને મહાવંશ

·         ઐતિહાસિક સાહિત્યમાં અર્થશાસ્ત્ર, ઈન્દિકા , રાજતરંગીણી વગરે ગ્રંથ

·         તત્કાલીન કવિઓ તથા વિદ્વાનો દ્વારા લખાયેલ સાહિત્ય....

·          બુદ્ધચરિત અને સૌન્દારાનંદ નામક ગ્રંથ અશ્વઘોષ

·          અન્ગુતર નિકાયમાં ૧૬ મહાજનપદોનો ઉલ્લેખ

·         જૈન ધર્મના આગમગ્રંથ

·         ભદ્રબાહુ દ્વારા લખાયેલ કલ્પસુત્ર

·            

·         સંસ્કૃત સાહિત્યમાં લખાયેલ ઐતિહાષિક ક્રમબદ્ધ ઈતિહાસ – કવિ કલ્હણે

·         કલ્હણ દ્વારા લખાયેલ ગ્રંથ – રાજતરંગીણી જેમા કાશ્મીરનો

·          ઈતિહાસ્નો વર્ણન કરવામાં આવ્યો છે.

·         પાણીની દ્વારા લખાયેલ સૌપ્રથમ સંસ્કૃત ભાષાનો વ્યાકરણ ગ્રંથ

·          અષ્ટાધ્યાયી

·          યવન આક્રમણોને દર્શાવતો ગ્રંથ – કત્યાયનનો ગાર્ગી સંહીતા

·          શ્રુંગ વંશના ઈતિહાસનું વર્ણન કવિ પતંજલી દ્વારા લખાયેલ

·           મહાભાષ્ય ગ્રંથમાં જોવા મળે છે.

·          હીસ્ટોરીકા પુસ્તકના લેખક હેરોડોટ્સ જેને ઈતિહાસના પિતા

·           તરીકે ઓળખવામાં આવે છે.



·                               વિદેશીયાત્રીઓનું વર્ણન 

·         ઈતિહાસના પિતા હેરોડોટ્સ જેનું પુસ્તક હિસ્ટોરિકામાં ભારત અને યુનાન  વચ્ચેના સંબધો

·         ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવેલ સેલ્યુકસ નીકેટરના

·           રાજદુત મેગેસ્થનીઝ દ્વારા લખાયેલ ગ્રંથ ઈંડીકા  જેમાં ભારતમાં વસ્તીગણતરીનું પ્રથમ પુરાવો મળે છે.

·         યુનાન ટોલેમીએ લખેલ જ્યોગ્રાફીમાં ભારતના બંદરો વિશેની માહિતી પ્રાપ્ત થાય છે.

·         પ્લીનીએ લખેલ નેચુરલ હિસ્ટોરિકામાં ભારતીય વનસ્પતિઓ વિશે લખેલ. 

·         ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ભારતની મુલાકાતે આવેલ ચીની મુસાફર   ફહ્યાન (ફો-કવો-કી) જેને મધ્યપ્રદેશ વિશે વર્ણન કરેલ છે.

·         હર્ષવર્ધનના શાશનકાળમાં આવેલ ચીની મુસાફર હ્યુએનસંગ (સી-યુ-કી)

·         ચીની મુસાફર ઈત્સિંગ જેને નાલંદા અને વિક્રમશીલાની મુલાકાત તથા ભારતનાં બૌદ્ધ ધર્મનું વિવરણ કર્યું છે.

·         અરબી લેખક અલબરુની જે મહમદ ગઝનવી સાથે ભારત આવ્યો હતો

·         તેને અરબી ભાષામાં કીતાબ-એ-હિંદ/ તહકીક-એ-હિંદ ( ભારતની ખોજ)



 

  

Post a Comment

0 Comments