Gujarati sahity Test - 4 Topic - All Important Mcqs Total marks - 30

 Gujarati sahity - 4

Topic - ગુજરાતી સાહિત્યકારો અને તેની કૃતિઓ 

Total marks - 30

The level of this test has been kept normal so that this test is also for students who are preparing for competitive exams.  The level of this test will be gradually increased after the first test and general level of Gujarati literature has been placed for the purpose of becoming useful.  This test asks about the works of famous writers of Gujarati literature like Ramnarayan Vishwanath Pathak, Narmad Kavi, Shri Botadkar, folk writers like Zaverchand Meghani and Mani Shankar Ratnaji Bhatt.  This mock test can be used to check how much you have done and how much you remember  We all know that Gujarati has been given a unique importance in most of the Class-II examinations conducted by the Gujarat government. It is a natural thing to be Gujarati in the examination syllabus when we do not want to be recruited in the government in Gujarat.  Gujarati Literature and Gujarati Grammar are asked and also different marks from 15 marks to 40 marks are kept in different examinations so that it will be very difficult to pass Gujarati Sahitya and Gujarati Grammar and competitive examination aside.  Gujarati literature is considered to be a very important part.

Answer Key : - 

01 . બત્રીસ લક્ષણા કોની કૃતિ છે?

અખો

કવિ પ્રીતમદાસ

 બકુલ ત્રિપાઠી 

ભોજા ભગત

02 . જયશંકર ભોજક ક્યાં નાટકથી જયશંકર સુંદરી તરીકે ઓળખાવા લાગ્યા?

 સૌભાગ્ય સુંદરી 

બ્રહ્માનંદ

ચકલી નો માળો

મૃત્યુ

03 . ગુજરાતમાં સૌથી મોટા વેદાંતી જ્ઞાની કવિ કોણ છે?

 કવિ અખો 

કવિ પ્રીતમદાસ

નરસિંહરાવ દિવેટીયા

બકુલ ત્રિપાઠી

04 . હરિનો મારગ છે શૂરાનો ના કવિ કોણ છે?

નરસિંહરાવ દિવેટીયા

 કવિ પ્રીતમદાસ 

બકુલ ત્રિપાઠી

ભોજા ભગત

05 . હંસાઉલી ના રચયિતા કોણ છે?

શ્રીધર વ્યાસ

આર વી પાઠક

 અસાઈત 

ભોજા ભગત

06. હદય વીણા ના કવિ કોણ છે?

 નરસિંહરાવ દિવેટીયા 

ઝવેરચંદ મેઘાણી

મીરાબાઈ

નરસિંહ મહેતા


07 . રણમલ છંદ નામનું વીર કાવ્ય કોણે લખ્યું છે?

બ ક ઠાકોર

વીર નર્મદ

 શ્રીધર વ્યાસ 

કવિ નાકર


08 . શિર સાટે નરવર વરીએ પદ ના કવિ કોણ છે?

 બ્રહ્માનંદ 

ઘનશ્યામ

રામનાથ પાઠક

ઉમાશંકર જોશી


09 . કનૈયાલાલ મુનશી નું ઉપનામ શું છે?

ડીમ લાઈટ

મહારાજ

 ઘનશ્યામ 

એકપણ નહિ


10 . સૌપ્રથમ ભાર્ગવ માસિકની શરૂઆત કોણે કરી?

મહાદેવ ભાઈ દેસાઈ

ઉમાશંકર જોશી

બ ક ઠાકોર

 કનૈયાલાલ માણેકલાલ મુનશી 


11 . દ્વિરેફ કોનું ઉપનામ છે?

મહાદેવભાઈ દેસાઈ

 રામનારાયણ વિશ્વનાથ પાઠક 

ભોજા ભગત

મનુભાઈ પંચોળી


12 . જવાહરલાલ નેહરુની આત્મકથા "ધ સ્ટોરી ઓફ માય લાઈફ" મારી જીવનકથાના શીર્ષકથી અનુવાદ કોને કર્યું હતું?

ઉમાશંકર જોશી

રામનારાયણ વિશ્વનાથ પાઠક

ભોજા ભગત

 મહાદેવભાઈ દેસાઈ 


13 . સૌંદર્ય પી ઉરઝરણ ગાશે પછી આપમેળે આ કાવ્ય પંક્તિ કોની છે?

 ઉમાશંકર જોશી 

ઝવેરચંદ મેઘાણી

ભગવાનદાસ લુહાર

અતુલભાઇ પંડ્યા


14 . દક્ષિણા નામનું સામયિક કોણ ચલાવતું હતું?

ઝવેરચંદ મેઘાણી

 ત્રિભુવનદાસ લુહાર 

ઉમાશંકર જોશી

ચંદ્રકાંત બક્ષી


15. શહેરની શેરી નિબંધ કોણે લખેલ છે?

 જયંતિ દલાલ 

મનુભાઈ પંચોળી

રઘુવીર ચૌધરી

રાજેન્દ્ર શાહ


16 . પરિત્રાણ કોનું લખેલું નાટક છે

જયંતિ દલાલ

રામનારાયણ પાઠક

 મનુભાઈ પંચોળી 

રાજેન્દ્ર શાહ


17 .1963 માં શાંત કોલાહલ કાવ્યસંગ્રહ માટે દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને આપવામાં આવ્યો હતો?

મકરંદ દવે

રાવજી પટેલ

 મણિલાલ દેસાઈ 

રાજેન્દ્ર શાહ


18 . વજન કરે તે હારે મનવા ભજન કરે તે જીતે આ પંક્તિ કોની છે?

 હરીન્દ્ર દવે 

મકરંદ દવે

મણિલાલ દેસાઈ

રમેશ પારેખ


19 . મૌન કોનું કાવ્યસંગ્રહ છે?

હરીન્દ્ર દવે

 મણિલાલ દેસાઈ 

રાવજી પટેલ

બ ક ઠાકોર


20 . અંધકારના રંગ કોનું ઉપનામ છે?

રાવજી પટેલ

બ ક ઠાકોર

 મણિલાલ દેસાઈ 

ચંદ્રકાંત બક્ષી


21 . અંગત કોનું કાવ્યસંગ્રહ છે?

રમેશ પારેખ

 રાવજી પટેલ 

લાભ શંકર ઠાકોર

અતુલ પંડ્યા


22. ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા કોની કાવ્ય પંક્તિ છે?

 રમેશ પારેખ 

શંકર જોશી

લાભ શંકર ઠાકોર

મકરંદ દવે


23 . મૃત્યુ માં જેવું મધુર હાસ્ય કરે કોની પંક્તિ છે?

ઉમાશંકર જોશી

અતુલ પંડ્યા

 લાભ શંકર ઠાકોર 

ભોજા ભગત


24 . બક્ષીબાબુ કોનું ઉપનામ છે?

 ચંદ્રકાંત બક્ષી 

રઘુવીર ચૌધરી

આદિલ મન્સૂરી

મકરંદ દવે


25 . વળાંક કોનું કાવ્યસંગ્રહ છે?

 આદિલ મન્સૂરી 

રઘુવીર ચૌધરી

મનુભાઈ પંચોળી

અતુલ પંડ્યા


26. પ્લેટફોર્મ કોનું સાહિત્ય સર્જન છે?

રઘુવીર ચૌધરી

 હિમાંશી શેલત 

ચંદ્રકાંત બક્ષી

કનૈયાલાલ મુનશી


27 . જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે આ પંક્તિ કોની છે?

અતુલ પંડ્યા

રાહત ઇન્દોરી

 આદિલ મન્સૂરી 

રમેશ પારેખ


28 . અમૃતા કોની જાણીતી કૃતિ છે?

 રઘુવીર દલસિંહ ચૌધરી 

ચંદ્રકાંત બક્ષી

નવલરામ પંડ્યા

અતુલ પંડ્યા


29 . જયુથિકા નાટક કોનું લખેલું છે?

મકરંદ દવે

હરીન્દ્ર દવે

 ચંદ્રકાંત બક્ષી 

રમેશ પારેખ


30 . વતન પ્રેમી કોનું ઉપનામ છે

રાહત ઇન્દોરી

ચુનીલાલ મણિયા

પ્રકાશ બક્ષી

 આદિલ મન્સૂરી

Post a Comment

0 Comments